top of page
Search


સંસાર અને મોક્ષનું મૂળ...
માથાનો દુઃખાવો હોય, તેને ગોળીમાં સુખ દેખાય છે, ગોળી લેવાથી સુખનો અનુભવ થાય છે. જેને માથાનો દુઃખાવો છે જ નહીં, તેને ગોળીમાં સુખ દેખાતું પણ નથી, અનુભવાતું પણ નથી. વાસ્તવમાં તે વગર ગોળીએ સુખી જ છે. તે રીતે, સામગ્રીની તૃષ્ણા હોય, તેને જ સામગ્રીમાં સુખ દેખાય છે - અનુભવાય છે. જેને સામગ્રીની તૃષ્ણા જ નથી, તેને સામગ્રીમાં સુખ દેખાતું જ નથી. તે વગર સામગ્રીએ સુખી જ છે. 1. જેને મીઠી ભેળ જ જોઇએ, તેને મીઠી ભેળ મળે, તો જ સુખી થાય. 2. જેને ગમે તેવી, પણ ભેળ જ જોઇએ; તેને ભેળ મળે, તો જ સુખી થા
1 min read
bottom of page
