top of page
Search


આંતરદ્રષ્ટિ...
આંખ બંધ રાખીને ઇર્યાસમિતિ પાળી શકાય ? જીવ મરી ન જાય, તે માટે એકાગ્રતાપૂર્વક જોઇને ચાલે, તેને બાહ્ય દૃષ્ટિ કહેશો ? આંખ બંધ રાખીને પડિલેહણની ક્રિયા થઇ શકે ? આંખ ખુલ્લી રાખે, અને વસ્ત્રને ધ્યાનથી જુએ, તો બાહ્ય દૃષ્ટિ કહેવાય? આ બધી બાહ્ય દૃષ્ટિ નથી, આંતર દૃષ્ટિ જ છે, જો તે બધા પાછળ આત્માને નિર્મળ કરવાનું લક્ષ્ય હોય, તો આંતર દૃષ્ટિનો અર્થ એ નથી કે આંખ બંધ કરીને 'અંદર' જોવું. આત્માની નિર્મળતાનું લક્ષ્ય હોવું તે જ આંતર દૃષ્ટિ છે 'અંદર જોવું' કે 'અંદર ઊતરવું' શબ્દોનો અર્થ એ જ છે કે આ
1 min read
bottom of page
