top of page

શ્રવણ અને ચિંતન...

  • Dec 20, 2025
  • 1 min read
An illustration of a shopkeeper and a spiritual seeker representing the importance of contemplation as taught by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

કોઇ દુકાનદાર માલ વેચે... તેને એમ કહેવાય કે 'માલના પૈસા તો લે...' ત્યારે એમ કહે કે 'વેચવામાંથી ફુરસદ જ નથી મળતી, પૈસા લેવા માટે સમય ક્યાંથી કાઢું ?' તો શું કહો - મૂર્ખ જ ને ? માલ વેચવાનો શેના માટે છે ? પૈસા લેવા માટે જ.


તેમ વ્યાખ્યાન સાંભળ્યા પછી તમને ઘૂંટવાનું કહીએ, ત્યારે તમે કહો કે ‘તેના માટે સમય નથી’, તો એમ કહેવાનું મન થાય કે 'સાંભળવાનું શેના માટે છે ? ઘૂંટશો નહીં, તો સાંભળેલું કેટલું કામ લાગશે ?'


શાસ્ત્રકાર કહે છે - वृथा श्रुतमचिंतितम्

સાંભળ્યા પછી ચિંતન ન કરાય, તો સાંભળેલું વ્યર્થ છે.


Extract from Book Bhavna nu Mahatmya written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

ભાવનાનું માહાત્મ્ય (Bhavna Nu Mahatmya)
₹40.00₹10.00
Buy Now

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page