top of page
Search


ધર્મક્રિયાનું ફળ - સંસ્કાર...
વાત એ છે કે ક્રિયાથી સંસ્કાર પડે છે, અને સંસ્કાર ક્રિયાને સરળ બનાવે છે. જેમણે વર્ષીતપ કર્યો હતો, તેમને પૂછજો – પહેલા છટ્ઠમાં.... શરૂઆતના ૪-૫ ઉપવાસમાં... સાંજે ભૂખ લાગતી હતી ? અશક્તિ લાગતી હતી ? જવાબ પ્રાયઃ હા માં હશે. કદાચ માથું-પગ પણ દુઃખ્યા હશે... કો’કને પારણું કરવાનો વિચાર પણ આવી ગયો હશે. મહિનો થઇ ગયા પછી શું થતું હતું ? તે પૂછશો, તો પ્રાયઃ જવાબ એ હશે કે પછી ઉપવાસ સહજ થઇ ગયેલો. ખાવાનું યાદ પણ ન આવે... બરાબર ? તેનું કારણ શું ? ૧ મહિના સુધી કરેલા ઉપવાસે સંસ્કાર ઊભા કર્યા, (
bottom of page
