top of page
Search


कयुं ज्ञान मोक्षसाधक ?...
Download આ લેખ આપ ગુજરાતીમાં પણ વાંચી શકો છો अतत्त्व : आत्मस्वरूपनुं ज्ञान ज मोक्षनुं कारण छे. तत्त्व : जेवुं आत्मस्वरूप श्वेतांबरो माने छे, तेवुं ज दिगंबरो माने छे. एटले आत्मस्वरूपनुं ज्ञान तो बंनेनुं समान छे. जो ते ज मोक्षनुं कारण होय, तो दिगंबरोने सम्यक्त्वी मानवा पडे. ज्यारे शास्त्रोमां तो तेमने निह्नव (मिथ्यात्वी) कह्या छे. हकीकतमां आत्मस्वरूपना ज्ञान करतां, ‘आत्मस्वरूपने प्राप्त करवा माटे शुं करवानुं? शुं नहीं करवानुं ?’ तेनुं ज्ञान वधारे जरूरी छे... मोक्षनुं कारण छे. द


કયું જ્ઞાન મોક્ષસાધક ?...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं અતત્ત્વ : આત્મસ્વરૂપનું જ્ઞાન જ મોક્ષનું કારણ છે. તત્ત્વ : જેવું આત્મસ્વરૂપ શ્વેતાંબરો માને છે, તેવું જ દિગંબરો માને છે. એટલે આત્મસ્વરૂપનું જ્ઞાન તો બંનેનું સમાન છે. જો તે જ મોક્ષનું કારણ હોય, તો દિગંબરોને સમ્યક્ત્વી માનવા પડે. જ્યારે શાસ્ત્રોમાં તો તેમને નિહ્નવ (મિથ્યાત્વી) કહ્યા છે. હકીકતમાં આત્મસ્વરૂપના જ્ઞાન કરતાં, ‘આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા માટે શું કરવાનું? શું નહીં કરવાનું ?’ તેનું જ્ઞાન વધારે જરૂરી છે... મોક્ષનું કારણ છે. દ


गीतार्थ गुरु...
Download આ લેખ આપ ગુજરાતીમાં પણ વાંચી શકો છો प्रश्न : गीतार्थ गुरु कोने कहेवाय ? उत्तर :आ प्रश्ननो उत्तर आपतां पहेलां, एक वात स्पष्ट करी दउं – गुरुतत्त्वना बे विभाग करवाना छे. 1. जेमना दर्शन-वंदन-भक्ति करवाना... 2. जेमनुं मार्गदर्शन लेवानुं... दर्शन-वंदनादि माटे गुरुमां गीतार्थता जोवानी होती नथी, आचारसंपन्नता वगेरे जोवाना होय छे. एटले, कदाच अगीतार्थ होय, तेटला मात्रथी दर्शन-वंदनादि करवा योग्य नथी – एवुं न मानवुं. जेमनुं मार्गदर्शन लेवानुं छे, ते गुरु गीतार्थ (ज्ञानी) होव
bottom of page
