top of page
Search


પ્રધાન શું ? પુરુષાર્થ કે પુણ્ય ?...
Download PDF પ્રશ્ન : સંસારમાં પુણ્ય પ્રધાન છે, ધર્મમાં પુરુષાર્થ પ્રધાન છે – એમ કહેવાય છે. તેનું કારણ શું ? ઉત્તર :જવાબ સાવ સરળ છે. સંસાર સંપૂર્ણપણે બાહ્ય સામગ્રી રૂપ છે. તેની પ્રાપ્તિ, પુણ્યથી જ થાય છે. સંપત્તિ પુણ્યથી મળે. સુંદર રૂપ પુણ્યથી મળે. મધુર કંઠ પુણ્યથી મળે. સત્તા પુણ્યથી મળે. યશ પુણ્યથી મળે. પુણ્ય હોય, તો આ બધું મળે. પુણ્ય ન હોય તો આ બધું ન મળે, ભલે પુરુષાર્થ ગમે તેટલો કરાય. એટલે, સંસારમાં પુણ્ય પ્રધાન છે. ધર્મ આંતરિક પરિણતિ રૂપ છે. તે પુરુષાર્થથી મેળવી
bottom of page
