top of page
Search


સંપ્રતિ મહારાજા...
‘આ શેનાં વાજાં વાગે છે ?’ કોલાહલ સાંભળીને રાજાને જોવાનું કુતૂહલ થયું. આચાર્ય ભગવંતનું સામૈયું થઇ રહ્યું હતું. આચાર્ય ભગવંતને જોતાં રાજાને લાગ્યું કે એમને ક્યાંક જોયા છે... જાતિસ્મરણ જ્ઞાન થયું... પોતાને પૂર્વભવમાં દીક્ષા આપનાર આ આચાર્ય ભગવંત હતા – તે ખ્યાલ આવ્યો. એ દીક્ષાના પ્રભાવે જ પોતે રાજવૈભવ પામ્યો - એ સમજાયું... સમગ્ર રાજવૈભવ આચાર્ય ભગવંતના ચરણે ધરી દેવા તૈયાર થયો. નિષ્પરિગ્રહી–નિઃસ્પૃહ આચાર્ય ભગવંતે પોતે કશું ન લીધું, પણ જિનશાસનની પ્રભાવનાનો ઉપદેશ કર્યો. એ રાજાએ અપ્રત
bottom of page
