top of page
Search


જિનવાણી-શ્રવણ-વિવેક...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं તમે આજે જિનવાણી સાંભળવા આવ્યા... લાખો ધન્યવાદ છે, તમને ! એ જિનવાણી-શ્રવણ તમે એ રીતે જ કરશો કે જેથી તમને જિનવાણીના શ્રવણનો યોગ સદા મળતો રહે, ભવાંતરમાં પણ મળે... અને તમને સાંભળવું પણ ગમે... ખરું ને ? એ માટે ત્રણ વસ્તુ કરવાની છે 🡺 1. બીજાને જિનવાણી-શ્રવણમાં અંતરાય ન કરીએ. ન વાતો કરીએ... ન ખુરશી ખસેડવામાં અવાજ કરીએ... ન મોબાઇલની રિંગ વાગવા દઇએ... ન વાહનનાં હોર્ન વગાડીએ... આપણા થકી થયેલ અવાજથી, બીજાને જિનવાણી-શ્ર


उजमणुं...
Download આ લેખ આપ ગુજરાતીમાં પણ વાંચી શકો છો प्रश्न : तपश्चर्यानुं उजमणुं शी रीते करवुं जोइए ? उत्तर :उजमणुं(उद्यापन) करवानुं शा माटे ? ए पहेलां समजवुं जोइए... तपश्चर्या (के कोइपण आराधना), देव-गुरुनी कृपा अने अनेक आराधको-कार्यकरोनी सहायता-प्रेरणा-मार्गदर्शन- आलंबन वगेरेथी थाय छे. जेमना थकी आराधना थई शकी, ते सहु प्रत्ये कृतज्ञता व्यक्त करवा माटे तेमनी भक्ति – ए उजमणानुं प्रयोजन समजाय छे. एटले, आराधक 🡺 ❖ प्रभुनी अंगरचना, प्रभुभक्तिनी सामग्री अर्पण करवी, विशिष्ट प्रकारे


ઉજમણું...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं પ્રશ્ન : તપશ્ચર્યાનું ઉજમણું શી રીતે કરવું જોઇએ ? ઉત્તર :ઉજમણું(ઉદ્યાપન) કરવાનું શા માટે ? એ પહેલાં સમજવું જોઇએ... તપશ્ચર્યા (કે કોઇપણ આરાધના), દેવ-ગુરુની કૃપા અને અનેક આરાધકો-કાર્યકરોની સહાયતા-પ્રેરણા-માર્ગદર્શન-આલંબન વગેરેથી થાય છે. જેમના થકી આરાધના થઈ શકી, તે સહુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેમની ભક્તિ – એ ઉજમણાનું પ્રયોજન સમજાય છે. એટલે, આરાધક 🡺 ❖ પ્રભુની અંગરચના, પ્રભુભક્તિની સામગ્રી અર્પણ કરવી, વિશિષ્ટ પ્રકારે પૂ
bottom of page
