top of page
Search


પરમાત્માની વીતરાગતા...
Download PDF બીજા બધા દર્શનો કરતાં જિનશાસનમાં એક અનુપમ વિશેષતા જોવા મળે છે – જેમને પરમાત્મા માન્યા છે, તેમનામાં કોઇ દોષ જોવા મળતા નથી... કેટલાક દર્શનકારોએ માનેલા ઇશ્વરને પત્ની-પુત્રાદિ પરિવાર છે... અને એટલે, તે માનેલા ઇશ્વરમાં ‘આ મારી પત્ની, મારો પુત્ર...’ એવું મમત્વ, તેમના પર આસક્તિ, માલિકીભાવ (પરિગ્રહ) ... તેમને હેરાન કરનાર પર રોષ, દ્વેષ... વગેરે બધા દોષો સંભવે છે. જિનશાસન જેમને પરમાત્મા માને છે, તે બધાએ પરિવારનો ત્યાગ કરી, સાધના દ્વારા પોતાના દોષોનો નાશ કર્યો છે. પરિવાર
bottom of page
