top of page
Search


પરમાત્માની સર્વજ્ઞતા...
Download PDF જે આત્મા કે પરલોકનો સ્વીકાર જ નથી કરતું, તેવા વિજ્ઞાનના માપદંડથી, આત્માના અસ્તિત્વના પાયા પર ઊભેલા ધર્મની ચકાસણી એ ફૂટપટ્ટીથી દરિયાને માપવાની વ્યર્થ ચેષ્ટા છે. છતાં, જે વાત આજે સંશોધનોથી પુરવાર થઇ છે, તે સેંકડો વર્ષ પૂર્વે કોઇપણ સંશોધન વિના જૈનશાસનમાં જણાવાયેલી છે – તે વાસ્તવિકતા આપણને અચંભિત કરી દે તેવી હોવાથી તેવી કેટલીક વાતો જોઇએ ધ્વનિ (અવાજ - Sound)ની દ્રવ્ય (પુદ્ગલ) રૂપતા. અન્ય સર્વ દર્શનો, ધ્વનિને આકાશ નામક દ્રવ્યના ગુણ રૂપ બતાવે છે. જિનશાસને સદા માટે એન
bottom of page
