top of page
Search


ધર્મનું ઓછામાં ઓછું ફળ મેળવવા શું જોઈએ ?...
જઘન્ય ફળ મેળવવા કેવો ભાવ જોઇએ ? મુખ્યપણે બે વસ્તુ જોઇએ. આરાધના પ્રત્યે અનાદર ન જોઇએ. ‘આવું શા માટે કરવાનું ?’ એવો તિરસ્કારભાવ હોય... કર્યા પછી ‘કરવું પડ્યું’ તેનો અફસોસ-બળાપો હોય... દેવ-ગુરુની અવહેલના-આશાતના હોય... તો જઘન્ય ફળ પણ ન મળે, ક્યારેક નુકસાન પણ થાય. કેટલીક વાર કોઇ પરાણે-ફરજીયાત ધર્મ કરાવે, ત્યારે આવા ભાવ સંભવિત હોય છે. સભા : તો તે રીતે નહીં કરવાનું ? એવો નિયમ નહીં કરવાનો. તે-તે વ્યક્તિ અને તે-તે સંયોગના આધારે નિર્ણય થાય. પ્રતિજ્ઞાનો ભંગ ન જોઇએ. સામાયિક લીધા પછી મોબા


देवद्रव्यने, जग्यामां के सोना-चांदीमां इन्वेस्ट करी शकाय ?
प्रश्न : देवद्रव्यने, जग्यामां के सोना-चांदीमां इन्वेस्ट करी शकाय ? उत्तर : सौ प्रथम वात तो ए छे के दाता, रकमनो सदुपयोग करवा माटे दान आपे छे, मूकी राखवा माटे नहीं. चडावाओ पण, धर्मस्थानोना निर्वाह सरळताथी थाय, ते माटे शरू करवामां आव्या छे; द्रव्यने भेगुं करवा माटे नहीं.एटले देवद्रव्य (के कोइपण धर्मद्रव्य) नो योग्य सदुपयोग करवो जोइए, भेगुं करवुं ज न जोइए के जेनुं इन्वेस्टमेन्ट करवुं पडे. छतां केटलांक कारणोसर इन्वेस्टमेन्ट करवुं पण पडे छे. जेम के निधि (कोर्पस फंड), जेना व्याजमां


દેવદ્રવ્યને, જગ્યામાં કે સોના-ચાંદીમાં ઇન્વેસ્ટ કરી શકાય ?
પ્રશ્ન : દેવદ્રવ્યને, જગ્યામાં કે સોના-ચાંદીમાં ઇન્વેસ્ટ કરી શકાય ? ઉત્તર : સૌ પ્રથમ વાત તો એ છે કે દાતા, રકમનો સદુપયોગ કરવા માટે દાન આપે છે, મૂકી રાખવા માટે નહીં. ચડાવાઓ પણ, ધર્મસ્થાનોના નિર્વાહ સરળતાથી થાય, તે માટે શરૂ કરવામાં આવ્યા છે; દ્રવ્યને ભેગું કરવા માટે નહીં. એટલે દેવદ્રવ્ય (કે કોઇપણ ધર્મદ્રવ્ય) નો યોગ્ય સદુપયોગ કરવો જોઇએ, ભેગું કરવું જ ન જોઇએ કે જેનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. છતાં કેટલાંક કારણોસર ઇન્વેસ્ટમેન્ટ કરવું પણ પડે છે. જેમ કે નિધિ (કોર્પસ ફંડ), જેના વ્યાજમા
bottom of page
