top of page
Search


गोविंदाचार्य...
Download આ લેખ આપ ગુજરાતીમાં પણ વાંચી શકો છો ए हता, जैन धर्मना तीव्र द्वेषी – गोविंद एमनुं नाम... जैनोने वादमां कोई पराजित करी शकतुं नहीं, एटले ए अत्यंत अकळाई जता हता... एमणे विचार्युं - ‘दीक्षा लउं...जैनोना बधा ग्रंथो भणुं... एमां क्यां क्यां त्रुटिओ (Loopholes) छे – ए जाणुं... पछी जैनोने वादमां पराजित करुं...’ एना माटे एमणे दीक्षा लीधी... एवो आबाद वेश भजव्यो के गुरु पण छेतराई गया... दीक्षा आपी, भणाव्या... क्षयोपशम एटलो तीव्र हतो के सडसडाट भणी गया... एटलुं भण्या के गुरुए एमन


ગોવિંદાચાર્ય...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं એ હતા, જૈન ધર્મના તીવ્ર દ્વેષી – ગોવિંદ એમનું નામ... જૈનોને વાદમાં કોઈ પરાજિત કરી શકતું નહીં, એટલે એ અત્યંત અકળાઈ જતા હતા... એમણે વિચાર્યું - ‘દીક્ષા લઉં...જૈનોના બધા ગ્રંથો ભણું... એમાં ક્યાં ક્યાં ત્રુટિઓ (Loopholes) છે – એ જાણું... પછી જૈનોને વાદમાં પરાજિત કરું...’ એના માટે એમણે દીક્ષા લીધી... એવો આબાદ વેશ ભજવ્યો કે ગુરુ પણ છેતરાઈ ગયા... દીક્ષા આપી, ભણાવ્યા... ક્ષયોપશમ એટલો તીવ્ર હતો કે સડસડાટ ભણી ગયા... એટલું ભણ્યા કે ગુરુએ એમન


धर्मनुं ओछामां ओछुं फळ मेळववा शुं जोईए ?....
जघन्य फळ मेळववा केवो भाव जोइए ? मुख्यपणे बे वस्तु जोइए. आराधना प्रत्ये अनादर न जोइए. ‘आवुं शा माटे करवानुं ?’ एवो तिरस्कारभाव होय... कर्या पछी ‘करवुं पड्युं’ तेनो अफसोस-बळापो होय... देव-गुरुनी अवहेलना-आशातना होय... तो जघन्य फळ पण न मळे, क्यारेक नुकसान पण थाय. केटलीक वार कोइ पराणे-फरजीयात धर्म करावे, त्यारे आवा भाव संभवित होय छे. सभा : तो ते रीते नहीं करवानुं ? एवो नियम नहीं करवानो. ते-ते व्यक्ति अने ते-ते संयोगना आधारे निर्णय थाय. प्रतिज्ञानो भंग न जोइए. सामायिक लीधा पछी मोबा
bottom of page
