top of page
Search


આરાધના શા માટે કરવાની ?
ધંધો કોને કહેવાય ? બજારમાં જવું... ખરીદી કરવી... વેચાણ કરવું... વગેરેને વ્યવહારથી ધંધો કહેવાય. પણ વર્ષના અંતે જો નફો ન થયો હોય, ખોટ જ આવી હોય, તો એમ કહેવાય કે ‘ધંધો કરતા આવડ્યું નહીં.’ સાચો ધંધો કરેલો ત્યારે જ કહેવાય કે નફો થાય. સામાયિક-પ્રતિક્રમણ વગેરે કરો, તો ‘તમે આરાધના કરી’ એવું વ્યવહારથી કહેવાય. પણ તેનાથી જો રાગ-દ્વેષમાં સહેજ પણ ઘટાડો ન થાય, તો એમ જ કહેવાય કે ‘આરાધના કરતાં આવડ્યું નહીં.’ રાગ-દ્વેષ ઘટે, તો જ આરાધના કરેલી સાચી ગણાય. ધંધો કરનારા વર્ષના અંતે સરવૈયું બનાવે
1 min read
bottom of page
