top of page
Jain Religious/Spiritual Books written by Pujya Panyas Bhavyasundar Vijayji Maharaj Saheb
Shibir at Mahavideh Dham, Vesu - Surat
Sat, 24 Jan
Surat - Mahavideha Dham
Popular
Latest
For Beginners
Useful For All
Updesh
Adhyatma
TattvaGyan
Management
All Books
Articles


સાધર્મિક ભક્તિ ઉત્તમ ક્યારે?...
ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં એક સરસ વાત આવે છે. ત્યાં પડિલેહણનો વિધિ બતાવ્યા પછી, તેનો મહિમા બતાવતા જણાવ્યું છે – આ પ્રમાણે પડિલેહણ કરવાથી, અનેક ભવોમાં બાંધેલા અનંતા કર્મો ખપે છે. પછી ત્યાં પ્રશ્ન કર્યો છે – તો પછી જિંદગીભર, આખો દિવસ પડિલેહણ જ કર્યા કરવાનું. તેનાથી જ મોક્ષ થઇ જશે. તપ, સ્વાધ્યાય, વૈયાવચ્ચ વગેરે અઘરી-કષ્ટદાયક આરાધના શા માટે કરવાની ? તેનો શાસ્ત્રકારે જવાબ આપ્યો છે – જે સાધુ, યથોચિત તપ-સ્વાધ્યાય-વૈયાવચ્ચ-વિનય વગેરે કરતો હોય; તેને જ પડિલેહણ કરવાથી અનંતા કર્મો ખપે. જે સાધ
bottom of page










