top of page
Search


ધર્મનું ફળ શું જોઈએ છે ?...
ધર્મનું ફળ બે પ્રકારનું હોઈ શકે ૧. ગુણપ્રાપ્તિ-દોષનાશ. ૨. પુણ્યબંધ-પાપકર્મનાશ – તેનાથી સદ્ગતિ-સંપત્તિની પ્રાપ્તિ વગેરે. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના ન્હવણજળથી આંખનો મોતિયો જાય, તે બીજા પ્રકારનું ફળ છે. આંખનો વિકાર ઘટે, તે પહેલા પ્રકારનું ફળ છે. પ-૧૦ લાખમાં પ્રભુનો કોઈ ચઢાવો લીધો.. તેના પ્રભાવે ભવાંતરમાં અપાર સંપત્તિ મળે (જેમ કુમારપાળ મહારાજાને પુષ્પપૂજાના પ્રભાવે રાજ્ય મળ્યું) – તે પુણ્યબંધ. અને લોભકષાય ઘટે – પરિગ્રહસંજ્ઞા ઘટે.. ખૂબ કમાવાની – ભેગું કરવાની બુદ્ધિ ઘટે – સંતોષ આ
bottom of page
