top of page
Search


ધર્મની યોગ્યતા...
પ્રશ્ન : ધર્મ કરવાની યોગ્યતા શું ? જેના જીવનમાં તીવ્ર ક્રોધ બીજાં ભયંકર પાપો હોય, તે ધર્મ કરવા યોગ્ય ગણાય ? ઉત્તર : પ્રશ્ન કરનારને પૂછવાનું કે જેના જીવનમાં તીવ્ર ક્રોધ કે બીજાં પાપો છે; તે ઘટશે શી રીતે ? ધર્મ કરવાથી ? કે અધર્મ કરવાથી ? તમારે સ્વીકારવું જ પડશે કે ધર્મ કરવાથી જ તેના કષાયાદિ પાપો ઘટી શકે. હવે જો તેને ધર્મ માટે અયોગ્ય જ માનવામાં આવે, તો તે ધર્મ કરશે શી રીતે? અને ધર્મ નહીં કરે, તો તેનાં પાપો ઘટશે શી રીતે ? કોઇના જીવનમાં રહેલ કોઇખ પાપને કારણે તેના ધર્મને જે નિંદે છ
bottom of page
